શાંતિનો સંદેશ / BAPS અને વડતાલ સંસ્થાનની અપીલઃ મોરારિબાપુના નિવેદન સંદર્ભે ચાલતા વિવાદનો અંત લાવો

BAPS vadtal swaminarayan mandir Appeal Moraribapu Statement

નીલકંઠવર્ણીના નિવેદન પર મોરારિબાપુના નિવેદન અને ત્યાર બાદ તેમની માફીની માંગને લઇને દિવસેને દિવસે વિવાદ વધી રહ્યો છે ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયો દ્વારા સત્તાવાર નિવેદન બહાર પાડીને વિવાદનો અંત લાવવા હરિભક્તો અને ધર્મપ્રેમીઓને હાંકલ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ