અમદાવાદ / મહંત સ્વામીએ માળા કરી એટલે ઓસ્ટ્રેલિયામાં વરસાદ થયો? આ મુદ્દે BAPS સંસ્થા કર્યો આ ખુલાસો...

BAPS Swaminarayan sect statement on Mahant Swami pray Australia fire

BAPSના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજે ઓસ્ટ્રેલિયાના જંગલમાં લાગેલ ભીષણ આગ અંગે ભગવાનને પ્રાર્થના કરી હતી. તેમણે પ્રાર્થના કરી હતી કે લોકો અને પ્રાણીઓની રક્ષા થાય અને તેને રાહત થાય. ત્યારે એ પણ હકીકત છે કે આ પ્રકારની આફતોમાં વિશ્વના કરોડો લોકો પ્રાર્થના કરતા હોય છે. ત્યારે મહંત સ્વામી મહારાજની પ્રાર્થના બાદ ઓસ્ટ્રેલિયામાં વરસાદ થયો હોવાનો ભક્તો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો હતો. આ મામલે BAPSએ નિવેદન આપ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ