નિયમ / હવે બેંકમાં આટલા લાખ પડ્યાં હશે તો ચિંતા નહીં કરતા, અમિત શાહે આપ્યા સંકેત

bank deposits may soon get insured up to rs 5 lakh

નાણાં મંત્રાલય બેંકોમાં જમા કરાયેલા લોકોની રકમ પરની વીમાની મર્યાદા 1 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરવાનું વિચાર રહી છે. ઓક્ટોબર મહિનામાં આ નિર્ણય અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સંકેત આપ્યો હતો કે આ મર્યાદા વધારી શકાય છે. એટલું જ નહીં, મોટી થાપણો પર વીમાની રકમ 25 લાખ સુધી વધારવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ