વિવાદ / રામ મંદિરના નિર્માણથી હવે પાકિસ્તાન નહીં પણ આ પાડોશી દેશને નારાજગી

 Bangladesh warns Indias decision to build ram mandir may sabotage relations with them

ભારતમાં અયોધ્યામાં ભગવાન શ્રીરામનું મંદિર બનવા જઈ રહ્યું છે.  આ મુદ્દે બાંગ્લાદેશના વિદેશમંત્રી એકે અબ્દુલ મોમેને ટિપ્પણી કરતા રવિવારે કહ્યું હતું કે ભારતે આ પગલું ન ભરવું જોઈએ. આમ કરવાથી પાડોશી દેશોની સાથેના સંબંધોમાં તિરાડ પડી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ