પ્રતિક્રિયા  / દેશમાં હિન્દુઓ હતા અને રહેશે...: મંદિરોમાં તોડફોડ બાદ બાંગ્લાદેશના ગૃહમંત્રીનું મોટું નિવેદન

Bangladesh Home Minister's statement after temple vandalism

ગૃહમંત્રી અસદુઝમાન ખાને કહ્યું કે, બાંગ્લાદેશ ક્યારેય સાંપ્રદાયિકતામાં વિશ્વાસ કરતું નથી અને ન તો તેનું સમર્થન કરે છે. અમારું મુખ્ય લક્ષ્ય બાંગ્લાદેશને બિનસાંપ્રદાયિક દેશ બનાવવાનું 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ