નિધન / ટોટાણા આશ્રમના સંતશ્રી સદારામ બાપુ દેવલોક પામ્યા

Banaskatha-Totana Ashram-Saint Sadaram Bapu-Death-Rumor

બનાસકાંઠાના ટોટાણા આશ્રમના સંતશ્રી સદારામ બાપુ દેવલોક પામ્યા છે. સદારામ બાપુના લાંબા સમયથી બિમાર હતા. તેમણે કાંકરેજના ટોટાણા ખાતે અંતિમ શ્વાસ લીધા. તેમનો વ્યસન મુક્તિ મુદ્દે સદારામ બાપુનો ફાળો મહત્વનો રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ