સહનશકિત ખૂટી / જમીન રિ-સર્વેમાં ધાંધિયા થતાં બનાસકાંઠાના ખેડૂતે કર્યો આપઘાતનો પ્રયાસ, કચેરીના ધક્કાખાઈ કંટાળ્યો હતો તાત

Banaskantha farmer attempted suicide while Mistake in land re-survey

ખેડુતને તાત્કાલિક સારવાર મળતાં જીવ બચી ગયો હતો, ખેડૂત નેતા પાલ આંબલીયાએ મુલાકાત કરી મદદની ખાતરી આપી

બ્રેકિંગ ન્યૂઝ