બનાસકાંઠામાં ઠાકોર સમાજ દ્વારા વધુ એક તગલખી ફરમાન જાહેર કરવામાં આવ્યું છે. ઠાકોર સમાજ દ્વારા સમાજની દીકરીઓ અને સ્ત્રીઓને મેળામાં જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. લખાણી સમાજ દ્વારા બેઠકનું આયોજન કરાયું હતુ.
આ બેઠકમાં સમાજના આગેવાનો મળ્યા હતા. આ બેઠકમાં સામાજીક અને આર્થિક રીતે ટકી રહેવા હેતુસર મહિલાઓ અને દીકરીઓ પર મેળામાં જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અગાઉ પણ ઠાકોર સમાજ દ્વારા આ પ્રકારનો તગલખી ફરમાન જાહેર કરાયું હતુ.
સમાજ દ્વારા યુવતીઓના મોબાઈલ રાખવા પર પ્રતિબંધ લગાવાયો હતો. ત્યારે હવે મેળામાં જવા પર પ્રતિબંધ લગાવવામાં આવતા અનેક સવાલ થયા છે.
ઠાકોર સમાજે શું લીધા નિર્ણય?
તમામ પ્રકારના પ્રસંગમાં કેફી પદાર્થ સંપૂર્ણ બંધ કરવા