બનાસકાંઠા / નઘરોળ તંત્ર! કેનાલમાં ગાબડાની ઘટના ક્યારે રોકાશે? ખેડૂતોના નુકસાનનું વળતર અપાશે? અધિકારીઓના આંખ આડા કાન

Banaskantha canal water crisis farmer problem

બનાસકાંઠાના વાવમાં છેલ્લા 24 કલાકમાં બે કેનાલમાં ભંગાણની ઘટનાઓ સામે આવી છે. જેમાં વાવ તાલુકાના કુંડળીયા અને અરજણપુરા ગામની કેનાલમાં ગાબડા પડતા ખેડૂતોને પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ