દૂર્ઘટના / બનાસકાંઠામાં ખેતરના બાયોગેસ કુવામાં બેના મોત થતાં ચકચાર, જાણો શું છે સમગ્ર મામલો

banaskantha biogas leakage 2 death

બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મોટાજામપુર ગામે ખેતરમાં બાયોગેસના કુવામાં ગેસ ગળતર થતા સફાઈ માટે ઉતરેલા બે વ્યક્તિના ગુગળામણથી મોત થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ