આદેશ / 'No ફોટોગ્રાફી, NO રિલ્સ', હવેથી કેદારનાથ મંદિરમાં મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ, સમિતિએ લીધો મોટો નિર્ણય

ban on taking mobile inkedarnath temple ban on making reels clicking photos

હવે કેદારનાથ મંદિરમાં ભક્તો મોબાઈલ ફોન લઈ જઈ શકશે નહીં. કારણ કે મંદિર સમિતિએ મંદિર પરિસરમાં ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે. એટલું જ નહીં તેઓ મંદિરમાં ફોટા પણ પાડી શકશે નહીં.

બ્રેકિંગ ન્યૂઝ