VIDEO / ભારતીય સેનાનાં જાંબાઝ જવાનોને સેલ્યુટ ! અમરનાથ યાત્રા નહીં અટકે, શ્રીનગરમાં રાતોરાત બનાવી દીધો પુલ

baltal indian army chinar corps army rebuilds two bridges broken by landslide in record time video

શ્રીનગરમાં ભૂસ્ખલનમાં બાલટાલ માર્ગ પર બે પુલ તણાઈ જતાં અમરનાથ યાત્રા ફરી પાટા પર આવે તેના માટે ભારતીય સેનાએ ગુરૂવાર અને શુક્રવારની મધ્યરાત્રિમાં તેને રેકોર્ડ સમયમાં રાતોરાત ફરીથી તેને બનાવી દીધો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ