મહારાષ્ટ્ર / 20 વર્ષ પહેલાં જ્યારે બાલ ઠાકરેને પૂછાયું હતું - NCP સાથે ગઠબંધન કરશો? જૂઓ શું હતો જવાબ

Bala Thackery Death Anniversary He said This Answer With NCP Tie up Before 20 years

આજથી 20 વર્ષ પહેલાં એક ઈન્ટરવ્યૂમાં બાલ ઠાકરેને પૂછવામાં આવ્યું કે શું NCP સાથે કરશો ગઠબંધન? ત્યારે કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે 20 વર્ષ બાદ શિવસેનાના ઉદ્ધવ ઠાકરેની સામે આવો સમય આવશે. તે સમયે તેમને એમ પણ પૂછવામાં આવ્યું હતું કે જો થોડી સીટો ઘટશે તો તેઓ એનસીપીની મદદ લેવાનું પસંદ કરશે?

બ્રેકિંગ ન્યૂઝ