વિવાદ / ગુજરાતના સુપ્રસિદ્ધ મંદિરની ઊંચાઈ 56 ફૂટથી 49 ફૂટ કરાઈ, વિદ્વાનોએ ગણાવ્યું અશુભ

bahucharaji temple height Controversy

`શ્રદ્ધાનો હોય વિષય જ્યાં, પુરાવાની ત્યાં જરૂર નથી'  એ વાત ભલે અન્ય શ્રદ્ધાળુઓના દિલમાં  સ્થિર થઈ ગઈ હોય પરંતુ જ્યારે આપણે વાત ત્રિપુરા સુંદરી માં બહુચરાના ભકતજનોની આસ્થાની કરતાં હોઈએ તો તો પુરાવા  સાથે કરવી પડશે. અરે એ પુરાવો પણ મંદિરની ઊંચાઈ જેટલો આપવો પડશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ