નિવેદન / બાગેશ્વર સરકાર ધીરેન્દ્ર શાસ્ત્રીએ વશીકરણના આરોપ અને ઓડિશા ટ્રેન દુર્ઘટના પર આપ્યો લોજીકલ જવાબ, જુઓ શું કહ્યું?

Bageshwar Sarkar Dhirendra Shastri gave a logical answer on the allegation of charm and Odisha train accident, see what he...

બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો સુરત, અમદાવાદ, રાજકોટ બાદ વડોદરામાં આજે તેમનો દિવ્ય દરબાર યોજાયો હતો. વડોદરાનાં નવલખી મેદાનમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો વડોદરાનાં નવલખી મેદાન ખાતે દિવ્ય દરબાર યોજાયો હતો.

બ્રેકિંગ ન્યૂઝ