આસ્થા / ઈચ્છા પૂરી કરવા દર્શન માટે જતાં લોકોના સપનામાં આવે છે હનુમાનજી, બાગેશ્વર ધામને લઈને લોકોમાં છે આવી માન્યતા

bageshwar dham mandir why three colored coconut offer to hanuman ji bala ji

આજકાલ બાગેશ્વર ધામ સરકાર મંદિર ખૂબ ચર્ચામાં આવી રહ્યું છે. આ એ જ મંદિર છે, જ્યાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી ભક્તોની સમસ્યાઓને દૂર કરવા માટે સમાધાન જણાવે છે. જાણો આ મંદિરની અમુક રહસ્યમયી વાતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ