વિવાદ / સાંઈબાબાનો વિરોધ કરનાર બાગેશ્વર બાબાએ હવે કહ્યું, મારા નિવેદનથી કોઈને ઠેસ પહોંચી હોય તો...

bageshwar dham dhirendra krishna shastri says no opposition to those who consider sai baba as god

Dhirendra Krishna Shastri Controversy: હકીકતે બાબાના દુઃખ વ્યક્ત કરવાના પાછળ મોટુ કારણ પણ છે. બાબા જાણે છે કે જે હિંદુત્વના એજન્ડાને લઈને તે ચાલી રહ્યા છે. તેમના આ નિવેદનના કારણે સાઈ બાબાને માનનાર ખૂબ મોટી સંખ્યામાં હિંદુ તેમનાથી દૂર જઈ શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ