ધાર્મિક / 'હિન્દુઓને ટારગેટ કરવાનું કામ... ' રામચરિતમાનસ વિવાદ પર બાબા બાગેશ્વરે આપ્યું મોટું નિવેદન

Bageshwar dham baba said on ramcharitmanas controversy

રામચરિતમાનસ વિવાદ પર બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે 'સનાતનિયોને ટારગેટ કરવા માટે કેટલાક પ્લાંટેડ લોકો કામ કરી રહ્યાં છે. ' કહ્યું કે, સનાતનિયોએ એકજૂથ થવું પડશે.

બ્રેકિંગ ન્યૂઝ