નવરાત્રી 2020 / અમદાવાદના ગરબા રસીકો માટે માઠા સમાચાર, આ વર્ષે ગરબા નહી યોજવા રાજપથ કલબે લીધો નિર્ણય

અમદાવાદના ગરબા રસીકો માટે માઠા સમાચાર મળી રહ્યા છે. આ વર્ષે રાજપથ ક્લબ ગરબા યોજશે નહીં. વિધિવત જાહેરાત સરકારના નિર્ણય બાદ કરવામાં આવશે. વાઇસ પ્રેસિડન્ટ વિક્રમ શાહે VTV સમક્ષ ગરબાને લઇ જાહેરાત કરી છે. ઓછા સભ્યો સાથે ગરબા આયોજન શક્ય જ નથી. એક વર્ષ ગરબા આયોજન નહીં થાય તો કઇ છૂટી જશે નહીં..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ