પ્રેરણાદાયી કિસ્સો / પછાત સમાજે વરઘોડા નહીં કાઢવાની ઘટના વચ્ચે કાઠી સમાજે કરી અનોખી પહેલ

Backward class wedding horse velavadar gariyadhar

વરઘોડા કાઢવા મામલે હાલ રાજ્યમાં અનેક જગ્યાએ દલિતો પર અત્યાચાર થઈ રહ્યો હોવાનું સામે આવ્યું હતું. પહેલા કડીના લ્હોર અને ત્યાર બાદ અરવલ્લીના જિલ્લાના ખંભીસરમાં વરઘોડો કાઢવા મામલે મામલો બિચક્યો હતો. જોકે ત્યારબાદ સમાધાન અને શાંતિપૂર્ણ રીતે મામલો થાળે પાડવામાં આવ્યો હતો. ત્યારે હવો જાતીવાદને દૂર કરવા માટે અનોખી પહેલ કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ