BIG NEWS / પાટીદાર આસ્થા કેન્દ્ર ઊંઝા ઉમિયામાતા સંસ્થાને લઇ મોટા સમાચારઃ બાબુ જમના નવા પ્રમુખ, મંત્રી પદે કોઈ ફેરફાર નહીં

Babu Jamnadas Patel became the new president of Patidar Unjha Umiyamata Sansthan

પાટીદાર આસ્થા કેન્દ્ર ઊંઝા ઉમિયામાતા સંસ્થાની કારોબારી બેઠક મળી હતી જેમાં નવા પ્રમુખ તરીકે બાબુ જમના પટેલની વરણી કરવામાં આવી, 100 કારોબારી સભ્યોએ વોક આઉટ કરી વિરોધ કર્યો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ