અયોધ્યા ચુકાદો / ઐતિહાસિક નિર્ણય પર રામદેવે કહ્યું- બનાવીશું ભવ્ય રામ મંદિર, મસ્જિદ બનાવવામાં પણ મદદ કરે હિન્દુ ભાઈ

Baba ramdev statement on supreme court verdict on ayodhya case

અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ દેશના તમામ હિન્દુ ધર્મગુરૂઓએ આનું સ્વાગત કર્યું છે. કોર્ટના ચુકાદાનું સ્વાગત કરતા ધર્મગુરૂઓએ જલ્દી ભવ્ય રામ મંદિરના નિર્માણની આશા વ્યક્ત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ