ખુલાસો / કોરોનિલ પર બાબા રામદેવની સ્પષ્ટતા, અમે ક્લીનિકલ કંટ્રોલ ટ્રાયલ કર્યુ અને આયુષ મંત્રાલયે કહ્યું કે...

baba ramdev press conference coronavirus coronil controversy live updates

યોગ ગુરુ બાબા રામદેવે આજે પ્રેસ કોન્ફરન્સ દ્વારા કોરોનિલ વિવાદ અંગે સ્પષ્ટતા કરી હતી. બાબા રામદેવે કહ્યું કે આયુષ મંત્રાલયે કોરોનિલના કાર્ય અંગેના અમારા પ્રયત્નોની પ્રશંસા કરી છે. વળી બાબા રામદેવે કહ્યું કે ક્લિનિકલ ટ્રાયલ અને નોંધણી પ્રક્રિયા બંનેમાં નિયમોનું પાલન કરવામાં આવ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ