Justice / સુશાંતને ન્યાય અપાવવા બાબા રામદેવ મેદાનમાં, કહ્યું તેનુ દર્દ જાણ્યુ તો આત્મા થીજી ગઇ

 Baba ramdev performed yagya for sushant singh rajput

સુશાંત સિંહ રાજપૂતના નિધનને 2 મહિનાથી વધારેનો સમય થઇ ગયો છે અને હજુ સુધી લોકો સ્વિકારી નથી શક્યા કે સુશાંત આપણી વચ્ચે નથી રહ્યો. સુશાંત માટે સેલિબ્રિટીઝ પણ ન્યાયની માગ કરી રહ્યાં છે ત્યારે યોગગુરુ બાબા રામદેવ પણ હવે ન્યાયની જંગમાં જોડાઇ ગયા છે. તેમણે સુશાંત માટે પ્રાર્થના કરી અને ન્યાય માટે યજ્ઞ કર્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ