Coronavirus / બાબા રામદેવની મોટી જાહેરાત, સસ્તી કિંમતે આ ચીજનું કરશે વેચાણ

baba ramdev announces launch of hand sanitizer

પતંજલિ આયુર્વેદના સંસ્થાપક અને યોગગુરુ બાબા રામદેવે જણાવ્યું છે કે ઘાતક કોરોના વાઈરસના કારણે દેશભરમાં સેનિટાઇઝરની અછત ઊભી થઈ છે અને કેટલાક લોકો વધતી માગ જોઈ તેનાં કાળાં બજાર કરવા લાગ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે ભારતની હાલની સ્થિતિ જોતાં કોરોના સંક્રમણ ફેલાવાનો ખતરો ઘણો વધારે છે. ઘી અને તેલની માગ પણ ઓચિંતી વધી ગઈ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ