ફોટો / ભારે બરફવર્ષાના કારણે બાબા કેદારનાથ પર બરફની ચાદર, અડધાં મંદિર સુધી બરફ જામ્યો

Baba Kedarnath Mandir in Snowfall images

ઉત્તરાખંડમાં ગત થોડા દિવસોથી ભારે બરફવર્ષા વચ્ચે કેદારનાથ મંદિરની આસપાસ બરફ જામી ગયો છે. હાલમાં જ બરફવર્ષાના કારણે જ્યાં કેદારનાથ મંદિરનો અડધો ભાગ બરફમાં ડૂબી ગયો છે. ત્યારે ઔલી, મુક્તેશ્વર સહિત તમામ પ્રવાસી સ્થળો પર બરફ વર્ષાના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ