નિવેદન / "જો મને આમંત્રણ ન મળ્યું તો, સરયૂ નદીમાં સમાધી લઈશ"

azam khan said if i will not get invitation in ayodhya temple foundation stone will take jal samadhi in saryu

રામની નગરી અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ દેશના પ્રધાનમંત્રી મોદી ભવ્ય રામ મંદિરનો શિલાન્યાસ કરવાના છે ત્યારે આજરોજ મુસ્લિમ મંચના અધ્યક્ષ આઝમ ખાને અયોધ્યા લઇને એક પ્રતિજ્ઞા લીધી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ