કાર્યવાહી / રાજકોટમાં આયુષ્માન કાર્ડ કૌભાંડ મામલોઃ પોલીસે 7 લોકોની કરી અટકાયત, ફરાર આરોપીની શોધખોળ

Ayushman Card Scam in Rajkot police 7 people arrest

રાજકોટમાં આયુષમાન કાર્ડ કૌભાંડ મામલે કેમ્પના આયોજક સહિત તમામ લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. ધીરેન શાહ, વિજય માધાણી અને ઓપરેટર સહિત 7 લોકો સામે ફરિયાદ નોંધાઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ