કૌભાંડ / બનાસકાંઠામાંથી ઝડપાયું આયુષ્માન કાર્ડ કૌભાંડ, જાણો કેવી રીતે આચરવામાં આવ્યું આ તરકટ

Ayushman Card Scam in banaskantha

બનાસકાંઠાના લાખણીમાં આયુષમાન ભારતનું ડમી કાર્ડ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. થરાદની આસ્થા હોસ્પિટલમાં આયુષમાન મિત્ર તરીકે કામ કરતા નરેન્દ્ર ચૌધરીએ તેના મિત્ર ભરત કુમરેચા સાથે મળીને આ રીતે 60 ડમી કાર્ડ બનાવ્યા છે. આરોપી વેબસાઈટ પરથી કાર્ડ ડાઉનલોડ કરીને OTP નંબર મેળવીને ડમી કાર્ડ બનાવી આપતા હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ