સુરત / જન આરોગ્ય યોજનામાં કૌભાંડની આશંકા..! કેન્દ્ર સરકારે તપાસના આપ્યાં આદેશ

Ayushman Bharat Yojana or Pradhan Mantri Jan Arogya Yojana Scam in Surat

સુરતમાં જન આરોગ્ય યોજનામાં અબજો રૂપિયાના કૌભાંડ થયાની આશંકા છે. ત્યારે જન આરોગ્ય યોજનામાં કૌભાંડ થવાની આશંકાને લઇ કેન્દ્ર સરકારે સુરતમાં તપાસના આદેશ આપ્યા છે. જેને લઇને સ્મીમેર હોસ્પિટલને તપાસ સોંપવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ