શ્રેષ્ઠ ઔષધિ / કોરોનાથી બચવા માટે ગિલોય લેતા લોકો ખાસ વાંચી લે! આયુષ મંત્રાલયે આપ્યું મોટું નિવેદન

ayush clears that giloy or guduchi does not produce toxic effects and damages liver

કોરોના મહામારી દરમ્યાન ગિલોય અને ગુડુચીનો સારો ઉપયોગ કરવામાં આવ્યો છે. દેશમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગમાં લેવામાં આવેલા ઘણા ઉત્પાદનોમાંથી ગિલોયને સૌથી શ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવી છે. જો કે, હાલમાં મીડિયામાં આવેલા કેટલાંક અહેવાલોમાં એક વખત ફરીથી ગિલોય લીવરની ખરાબીની સાથે જોડવામાં આવ્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ