બદલાવ / આયુર્વેદથી દુનિયાભરના બજારો પર ધાક જમાવવાની કોશિશમાં સરકાર

Ayurveda in trying to scare the market around the world

યોગ પછી હવે આયુર્વેદમાં પણ ભારત વિશ્વભરમા ડંકો વગાડી શકે છે. દુનિયાભરમાં પ્રાકૃતિક ચિકિત્સા તરફ વધતા રસને જોતા હવે સરકાર આયુર્વેદને જીવનશૈલી સાથે જોડાયેલી બિમારીઓનો અસરકારક ઇલાજ બનાવવાની તૈયારીમાં છે. દેશની અત્યાધુનિક પ્રયોગશાળાઓમાં નવી આયુર્વેદિક દવાઓને સખત વૈજ્ઞાનિક પરીક્ષણોમાંથી પસાર કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ