નિર્ણય / મોદી સરકારનો મોટો નિર્ણય : હવે આયુર્વેદના ડૉક્ટર્સ પણ કરી શકશે સર્જરી

Ayurveda Doctors To Do Surgeries, Green Signal From Central Government

મોદી સરકારે દેશના તબીબોને લઈને મોટો નિર્ણય કર્યો છે જેમાં જેને જાણીને મેડિકલ ક્ષેત્રથી જોડાયેલા લોકો ચોંકી ઉઠશે. હવે આયુર્વેદના તબીબો પણ સર્જરી કરી શકશે. સરકારે એક નોટિફિકેશનના માધ્યમથી આયુર્વેદના PGના વિદ્યાર્થીઓને સર્જરીની મંજૂરી આપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ