અયોધ્યા ચુકાદો / રામમંદિર અંગેના ચુકાદો આવતા ઉમા ભારતીએ લીધી એલ.કે અડવાણીની મુલાકાત

Ayodhya Verdict uma bharti visit l k advani

ભાજપમાં આજે ઐતિહાસિક દિવસ છે સૈકાઓથી ચાલ્યા આવતા વિવાદનો આજે અંત આવ્યો છે. રામમંદિર જન્મ ભૂમીની જગ્યાએ રામમંદિર બનાવવામાં આવશે અને મસ્જિદ માટે અયોધ્યામાં જ અલગ જમીન ફાળવવામાં આવશે ત્યારે આ મુદ્દે ઘમાસાણ મચાવનાર ઉમાભારતી એલ કે અડવાણીને ઘરે પહોંચી હત્યા. અને રામમંદિરની શુભકામનાઓ આપી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ