નિર્ણય / અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટમાં હવે નહીં દાખલ કરીએ રિવ્યૂ પિટિશન: જમીયત

ayodhya verdict supreme court review petition jamiat ulama hind

અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના ચુકાદા મામલે વિવાદિત 2.77 એકર જમીન પર રામ જન્મભૂમિ ન્યાસને માલિકીનો હક દેવાનો આદેશ સંભળાવવામાં આવ્યો હતો. ત્યારે અયોધ્યા મામલે રિવ્યૂ પિટિશન દાખલ ન કરવાનો જમીયત ઉલેમા-એ-હિંદે નિર્ણય કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ