આદેશ / અયોધ્યા પર ચુકાદો સંભળાવનાર જસ્ટિસ નઝીરના જીવને જોખમ, અપાઇ Z+ સુરક્ષા

Ayodhya verdict supreme court justice s abdul nazeer family z+ category

કેન્દ્ર સરકારે અયોધ્યા મામલે ચુકાદો સંભળાવનાર સુપ્રીમ કોર્ટના જજ એસ અબ્દુલ નઝીર અને તેમના પરિવારને ઝેડ કેટેગરીની સુરક્ષા આપવાનો નિર્ણય લીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ