નિવેદન / અયોધ્યા પર સુપ્રીમ કોર્ટના ચુકાદા પર અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું- મને મારી મસ્જિદ પાછી જોઇએ

Ayodhya verdict supreme court aimim asaduddin owaisi babri masjid

અયોધ્યા પર આવેલ સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા પર ઓલ ઇન્ડિયા મઝલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીનું રાજકીય નિવેદન ફરી સામે આવ્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે મને મારી મસ્જિદ પાછી જોઇએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ