અયોધ્યા / રિવ્યૂ પિટીશન નહીં આપે સુન્ની વકફ બોર્ડ, મસ્જિદની જમીન પર ચર્ચા નહીં

ayodhya verdict sunni waqf board meeting review petition

અયોધ્યા મામલા પર મંગળવારે સુપ્રીમ કોર્ટના નિર્ણયને લઇને સુન્ની વકફ બોર્ડની બેઠક થઇ. બોર્ડની મીટિંગમાં 7માંથી 6 સભ્યોએ રિવ્યૂ પિટીશન ન દાખલ કરવાની વાત કહી. એક સભ્યએ તેનો વિરોધ કર્યો. બહુમતીથી નિર્ણય લેવામાં આવ્યો છે કે સુન્ની વકફ બોર્ડ સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટીશન દાખલ કરશે નહીં. જોકે, એ વાત પર કોઇ ચર્ચા થઇ નથી કે, મસ્જિદ માટે 5 એકડ જમીન સ્વીકારવામાં આવશે કે નહીં. 

બ્રેકિંગ ન્યૂઝ