અયોધ્યા ચુકાદો / ચુકાદાથી નાખુશ, 5 એકર જમીન મંજૂર નથીઃ ઓવૈસી

Ayodhya verdict statement asaduddin owaisi

અયોધ્યા પર ચુકાદાને લઇ અસદુદ્દીન ઓવૈસીએ પ્રતિક્રિયા આપી. તેઓએ કહ્યુ કે હું સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સંતુષ્ટ નથી. સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ છે પરંતુ અચૂક નથી, અમને સંવિધાન પર પૂરો વિશ્વાસ છે. અમે અમારા હક માટે લડી રહ્યાં હતા. જેથી અમને 5 એકરની જમીન મંજૂર નથી જેને સ્વીકારવી ન જોઇએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ