અયોધ્યા કેસ / ભાજપના સાંસદ સાક્ષી મહારાજે કહ્યું, અયોધ્યામાં આ તારીખથી શરૂ થઇ જશે રામ મંદિરનું નિર્માણ

ayodhya verdict news ram temple construction will begin from december 6 sakshi maharaj

સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં 40 દિવસ સુધી ચાલેલી અયોધ્યા મામલાની સુનાવણી પૂર્ણ થઇ છે. સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદમાં નિર્ણય અનામત રાખ્યો છે. નવેમ્બરમાં સુપ્રીમ કોર્ટ તેના પર ચૂકાદો આપશે. આ દરમિયાન બીજેપીના સાંસદ સાક્ષી મહારાજે રામ મંદિર નિર્માણને લઇને મોટુ નિવેદન આપ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ