કોમી-એખલાસ / અયોધ્યા ચુકાદાને પગલે ગુજરાતમાં ધર્મગુરૂઓની શાંતીની અપીલ

Ayodhya verdict Dharmguru An appeal for peace in Gujarat

અયોધ્યા કેસને લઈને સુપ્રિમ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદાને પગલે રાજ્યમાં ધર્મગુરૂઓ દ્વારા કોમી એખલાસ જળવાય તે માટે અપીલ કરવામાં આવી રહી છે. જેમાં અમદાવાદમાં સ્વામી પ્રેમ વત્સલદાસજી, ગઢડાના ગોપીનાથજી મંદિરના સ્વામી, સુરતના ક્ષેત્રપાલ મંદિરના મહંત, પાટણમાં જમિયત ઉલમાં અને મૌલાના ઈમપાન શેખે પણ ભાઈચારાની શાંતિની અપીલ કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ