Coronavirus / લોકડાઉનની જાહેરાત બાદ CM યોગી રામલલાને પોતાના ખોળામાં લઈ અહીં શિફ્ટ કર્યા

ayodhya up cm yogi adityanath shifted ram lalla to a temporary structure

રામલલા આજે સવારે અસ્થાયી મંદિરમાં શિફ્ટ થયાય ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામલલાને ટીન શેડમાથી બહાર કાઢી ફાઈબરના બનેલા અસ્થાયી મંદિરમાં વિરાજિત કરવામાં આવ્યા છે. જ્યાં સુધી મંદિર નિર્માણનું કામ પુર નહીં થાય ત્યાં સુધી રામલલા વિરાજમાન આ મંદિરમાં રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ