અયોધ્યા / રામ મંદિર ટ્રસ્ટમાં આ નામો જાહેર થતાં ભાજપમાં આંતરિક ડખો, હવે દિગ્ગજ નેતાએ કરી આ માંગ

ayodhya shri ram janmabhoomi tirth trust members

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટની રચના કરવામાં આવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે સંસદમાં શ્રી રામ જન્મભુમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું એલાન કર્યું છે. રામ મંદિર માટે રચના કરવામાં આવેલ 15 સભ્યો ધરાવતા ટ્રસ્ટમાં 1 દલિત સમુદાયના ટ્રસ્ટીને પણ સ્થાન આપવું જરૂરી છે જ્યારે ટ્રસ્ટમાં તમામ સભ્યોનું હિંદુ ધર્માવલંબી હોવું પણ જરૂરી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ