અયોધ્યા / 5 ઓગસ્ટે થશે શિલાન્યાસઃ હવે 2 નહીં 3 માળનું બનશે ભવ્ય રામ મંદિર, જાણો શું છે બ્લૂ પ્રિન્ટમાં

ayodhya ram temple new model construction begin on 5 august 2020

અયોધ્યામાં રામ મંદિર નિર્માણની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. અને મળતી માહિતી મુજબ પીએમ મોદી 5 ઓગસ્ટે શિલાન્યાસ કરશે. ત્યારે આ વચ્ચે રામ મંદિરની ડિઝાઇનમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. જેમાં હવે રામ મંદિર હવે બે નહીં પરંતુ ત્રણ માળનું હશે. રામ મંદિરની લંબાઇ 268 ફૂટ અને પહોળાઇ 140 ફૂટ હશે. રામ મંદિરનું મુળ સ્વરૂપ યથાવત રહેશે. આ સાથે જ ગર્ભગૃહ અને સિંહદ્વારમાં કોઇ બદલાવ નહીં કરાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ