મહાદાન / નિધિ સમર્પણ અભિયાનનું સમાપનઃ રામ મંદિર માટે મકરસંક્રાતિથી અત્યાર સુધીમાં રૂપિયા 2100 કરોડ રૂપિયાનો ફાળો થયો એકત્રિત

Ayodhya ram temple fund collection campaign ends

શ્રીરામજન્મભૂમિ પર ભવ્ય રામમંદિર નિર્માણ માટે મકરસંક્રાતિથી ચાલી રહેલા નિધિ સમર્પણ અભિયાનનું શનિવારે સમાપન થઇ ગયું. અભિયાનમાં અત્યાર સુધીમાં 2100 કરોડ દાન આવ્યું છે. હાલ 1500 કરોડ રૂપિયાના ખર્ચનું અનુમાન છે. 

બ્રેકિંગ ન્યૂઝ