એનાલિસિસ / અયોધ્યાનો રામમંદિર ચુકાદો સમજો સરળ ભાષામાં

આજે વર્ષો જૂનો અયોધ્યા ચુકાદો આખરે 9 નવેમ્બર, 2019ના રોજ આવી ગયો છે. CJI સહિત પાંચ જજોની બૅન્ચે અયોધ્યા મુદ્દે ચુકાદો આપતા રામલલાને જમીન સોંપાઈ છે. જ્યારે સુન્ની વકફ બોર્ડ અને નિર્મોહી અખાડાના દાવાને ફગાવી દેવાયા હતાં. ત્યારે જાણો સમગ્ર આ ચુકાદો સરળ ભાષામાં Analysis with Isudan Gadhvi માં...

બ્રેકિંગ ન્યૂઝ