અયોધ્યા / રામ મંદિર ટ્રસ્ટના સભ્યોના નામ સામે આવ્યા, એક શંકરાચાર્ચ સહિત 5 સભ્યો ધર્મગુરુ ટ્રસ્ટમાં સામેલ

ayodhya ram mandir trust member name latest news and updates on ram janmabhoomi

પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે લોકસભામાં રામ મંદિર ટ્ર્સ્ટ વિશે જાહેરાત કરી. તેના 4 કલાક બાદ ટ્રસ્ટથી જોડાયેલા 15 સદસ્યો વિશે જાણકારી સામે આવી છે. અયોધ્યા વિવાદમાં હિન્દૂ પક્ષના મુખ્ય વકીલ રહી ચૂક્યા 92 વર્ષના કે. પારાશરણને ટ્રસ્ટી બનાવવામાં આવ્યા છે. તેમના સિવાય એક શંકરાચાર્ચ સહિત 5 સભ્યો ધર્મગુરુ ટ્રસ્ટમાં સામેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ