અયોધ્યા મંદિર / આજે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની પ્રથમ બેઠક દિલ્હીમાં યોજાશે, જાણો બેઠકનો હેતું શું છે

ayodhya ram mandir trust meeting tomorrow delhi temple build

કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની આજે પ્રથમ બેઠક આજે મળશે. દિલ્હીમાં ગ્રેટર કૈલાશમાં હિંદુ પક્ષના વકીલ કે.પરાસરનનાં ઘરે આ બેઠકનું આયોજન કરાયું છે. આ બેઠકમાં અયોધ્યાના 5 આગેવાનો પણ હાજરી આપશે. બેઠકમાં મંદિર નિર્માણના મુહૂર્તથી લઈને કામ પૂર્ણ થવા સુધીની તમામ બાબતોની ચર્ચા કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ