અયોધ્યા / રામ મંદિરના નિર્માણની તારીખનું થઇ શકે છે એલાન, 19 ફેબ્રુઆરીએ ટ્રસ્ટની પહેલી બેઠક

ayodhya ram mandir trust meeting temple build workshop money government

અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ટ્રસ્ટનું ગઠન થઇ ગયું છે. પીએમ નરેન્દ્ર મોદીએ બુધવારે સંસદમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનું એલાન કર્યું હતું. હવે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની પહેલી બેઠક 19 ફેબ્રુઆરીએ દિલ્હીમાં બોલાવામાં આવી છે. આ બેઠકમાં નવા સભ્યોને ચૂંટવામાં આવશે. સૂત્રોનો દાવો છે કે આ બેઠકમાં રામ મંદિર નિર્માણ માટે તારીખોનું એલાન કરવામાં આવી શકે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ