પરંપરા / રામમંદિર શિલાન્યાસ વખતે વહેંચાશે આ પરંપરાગત પ્રસાદ, જાણો કેવો હશે તેનો સ્વાદ?

ayodhya ram mandir shilanyas 1.11 lakes besan laddu in prasad

અયોધ્યા રામ મંદિરના શિલાન્યાસનો દિવસ જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ ભક્તોનો ઉત્સાહ વધી રહ્યો છે ત્યારે અયોધ્યામાં દિવાળી જેવો માહોલ છે અને ભગવા રંગથી શહેરને રંગવામાં આવી રહ્યુ છે. એવામાં પ્રસાદ માટે ચોખ્ખા ઘીની મગસની લાડુડીઓ બનાવવાનું કામ પણ યુદ્ધના ધોરણે આરંભાઈ ગયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ